એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.
એન્ડોથેસિયમ
સ્થાન $:$ પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે.
કાર્ય $:$ રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
પોષકસ્તર
સ્થાન $:$ પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે.
કાર્ય $:$ વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.
પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?
$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.