એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય  જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એન્ડોથેસિયમ

સ્થાન $:$ પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે.

કાર્ય $:$ રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.

પોષકસ્તર

સ્થાન $:$ પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે.

કાર્ય $:$ વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.

Similar Questions

પરાગાશય વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?

કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?

$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.